GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

જીવતે જીવત ભદ્રેશ્વર જવું
માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણથી પ્યારું હોવું.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કઈ નવી ડિઝિટલ એપ લોન્ચ કરવામાં આવી છે ?

RUPAY સિલેક્ટ
પોસ્ટ PAY
ડાક PAY
RUPAY કોન્ટેકલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP