ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઓળિયા એટલે ?

વસ્ત્રપટમાં ચિત્રાંકન
કલમનો ખડિયો
મરણપ્રસંગે ખભા પર મૂકવામાં આવતું વસ્ત્ર
સ્ત્રીનું એક ઘરેણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP