GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

સરકારથી વહીવટતંત્ર
સરકારથી વ્યવસાય
સરકારથી સરકાર
સરકારથી નાગરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

માત્ર 1
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર 2
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા
રાવ ખેંગારજી
મહારાણી અહલ્યાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણથી પ્યારું હોવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP