GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

4.8%
14.8%
8.5%
12.9%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ?

સર્વદલ સંમેલન 1946
કોંગ્રેસ પાર્ટી 1936
સ્વરાજ પાર્ટી 1924
મુસ્લિમ લીગ 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

જીવતે જીવત ભદ્રેશ્વર જવું
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
પ્રાણથી પ્યારું હોવું.
માણસે ભદ્રિક થવું ઘટે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

કેન્દ્રીય સતર્કતા પંચ
ચૂંટણી પંચ
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP