GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ધી મરાઠા' અને 'કેશરી'
'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'
'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'
'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

જગમોહન
તારાયમ
ત્રિરથ મંદિરો
સૂર્ય મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો અલંકાર છે ? 'પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.'

અતિશયોક્તિ
દ્રષ્ટાંત
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP