GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?
1. 195195
2. 181181
3. 120120
4. 89189

ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1 અને 2
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

રાવ ખેંગારજી
મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા
મહારાણી અહલ્યાબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે.

વૈધાનિક
અર્ધન્યાયિક
બંધારણીય
નિયમનકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP