GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપી કે બાળીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ, તમાકુ, શેરડી વગેરેનું વાવેતર કરવામાં આવે છે ?

બાગાયતી ખેતી
ઝૂમ ખેતી
જૈવ ખેતી
વ્યાપારી ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મરાઠા શાસકોએ
મહારાણી મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP