GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
માણસે ભદ્રિક થવું ઘટે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે
પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે
રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
RBI દ્વારા 50000 રૂપિયાથી વધુના ચેક ટ્રાન્ઝેક્શન માટે 1લી જાન્યુઆરી 2021 થી કઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ?

પોઝિટિવ પે સિસ્ટમ
નો ઓબ્જેક્શન પે સિસ્ટમ
સિલેક્ટ પે સિસ્ટમ
અવેરનેસ પે સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP