GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.' હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ? લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે. સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે. ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ? ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું. સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ? આર્કિયન યુગ ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ ક્વાર્ટનરી આર્કિયન યુગ ટર્શિઅરી યુગ મેસોઝોઈક યુગ ક્વાર્ટનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?1. 1951952. 1811813. 1201204. 89189 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ? જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ તમાકુ - બીજો બાજરી - બીજો એરંડો - પ્રથમ જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ તમાકુ - બીજો બાજરી - બીજો એરંડો - પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP