ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

માનાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP