ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વિમલમંત્રી
શોભનદેવ
કુમારપાળ
વસ્તુપાળ-તેજપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

મૂળરાજ સોલંકી
ભીમદેવ બીજો
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

રિદ્ધિ અને સિદ્ધિ
ગંગા અને યમુના
લલિતાદેવી અને અનુપમાદેવી
જયા અને પાર્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP