ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

મુંજાલ મહેતા
કેશવમંત્રી
શાંતુ મહેતા
સજ્જન મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામભાઈ ઓઝા
જીવરાજ મહેતા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ?

મહેસુલ માફ કરવા
અનાજ ઉપરની જકાત માફ કરવા
ખેડૂતોનું દેવું માફ કરવા
ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

મહેંદી નવાઝજંગ
ગણેશ વાસુદેવ માવળંકર
ડૉ. જીવરાજ મેહતા
બળવંતરાય મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP