ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ? દિલ્હી અમદાવાદ અમરેલી સુરત દિલ્હી અમદાવાદ અમરેલી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? વડોદરા જામનગર ભાવનગર ગોંડલ વડોદરા જામનગર ભાવનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ જામરણજીતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? માલણ ફોફળ આજી ભાદર માલણ ફોફળ આજી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા દલપતરામ મહિપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP