સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.

માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા
કૃષિ મંત્રાલય
CSIR
ICAR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
રાજ્ય વહીવટ
જ્યોતિષ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?

એપલ
મોટોરોલા
સેમસંગ
નોકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ?

કેન્દ્ર સરકારના અગ્રસચિવ
જાણીતા સમાજ વિજ્ઞાનસ
સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
પછાત વર્ગના સંસદસભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

મયૂરશતક - મયૂર ભટ્ટ
નાગાનંદ - હર્ષવર્ધન
કાદમ્બરી - બાણભટ્ટ
રત્નાવલી - કવિ ભટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP