સામાન્ય જ્ઞાન (GK) ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ___ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા કૃષિ મંત્રાલય ICAR CSIR માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન તેલ કાળા મરી હાથી દાંત ઉત્તમ ભારતીય મસ્લિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 15 16 21 10 15 16 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) NSGM નું પૂરું નામ શું છે ? નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? મુંબઈ નાગપુર દિલ્હી આમાંથી કોઈ નહીં મુંબઈ નાગપુર દિલ્હી આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? બૌદ્ધ જૈન શૈવ વૈષ્ણવ બૌદ્ધ જૈન શૈવ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP