ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ? ભરૂચનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો વડનગરનો કિલ્લો ભરૂચનો કિલ્લો ડભોઈનો કિલ્લો પાટણનો કિલ્લો વડનગરનો કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. ખંડેરાવ ગાયકવાડ2. ગોવિંદરાવ ગાયકવાડ3. ગણપતરાવ ગાયકવાડ4. આનંદરાવ ગાયકવાડ 4,2,3,1 1,3,2,4 2,4,3,1 3,1,4,2 4,2,3,1 1,3,2,4 2,4,3,1 3,1,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? સાત આઠ છ પાંચ સાત આઠ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ નાઈકા દેવી મીનળ દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ નાઈકા દેવી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? નર્મદા સાબરમતી તાપી ભાદર નર્મદા સાબરમતી તાપી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP