ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

દોરડી બળે પણ વળ ન મૂકે
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય
લોભે લક્ષણ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP