કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ
ગુજરાત મેરીટાઈમ બોર્ડ
ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ
ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભેઘતા શું છે ?

તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે.
આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન
સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ.
તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે –

દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ
પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ
પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ
ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP