કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ?

મામલતદાર
સરપંચ
તાલુકા વિકાસ અધિકારી
તલાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.
સ્થળાંતર કરવું.
આપેલ પૈકી કોઈ નહીં
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

બધા જ વિકલ્પો
ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ
ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું
શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP