કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

સ્થળાંતર કરવું.
આપેલ પૈકી એક પણ નહીં
ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ
ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ?

લખપત પાસે - કચ્છ જિલ્લામાં
ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં
મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં
અંજાર પાસે - કચ્છ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
સંરક્ષણમંત્રી
વડાપ્રધાન
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ?

ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું
શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ
ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ
બધા જ વિકલ્પો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP