મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

મેકાઈવર અને પેજ
જહોન્સન
ગિન્સબર્ગ
યંગ અને મેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

મનોમાપનલક્ષી
વિકાસાત્મક
પર્યાવરણલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સંસ્થાકરણ
વર્તનનો માપદંડ
સામાજીકરણ
સમૂહ દ્વારા સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP