મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? સ્પેઈન ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમ.પી.પોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક મેકાઈવર અને પેજ જહોન્સન ગિન્સબર્ગ યંગ અને મેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? નિર્જીવ વારસો અનુવંશ સજીવ નિર્જીવ વારસો અનુવંશ સજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP