મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મેક્સ વેબર
સ્ટીફન જોન્સ
મ્યુલર કિશ્ર્ચયન
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક પ્રક્રિયા
સામાજિક વ્યવસ્થા
સામાજિક નિયંત્રણ
સામાજિક ધોરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

વૈકલ્પિક દરજ્જો
ગ્રાહ્ય દરજ્જો
પ્રાપ્ત દરજ્જો
અર્પિત દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન.શ્રીનિવાસ
એન્દ્રે બેતે
મેક્સવેબર
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

એમ.એન.શ્રીનિવાસ
યોગેન્દ્રસિંહ
વિશ્વનાથ મોહન
ઈરાવતી કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

ભાષા સ્તરીકરણ
જ્ઞાતિ સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP