મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર કેરોલીન મે સ્ટીફન જોન્સ મ્યુલર કિશ્ર્ચયન મેક્સ વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે યોગેન્દ્રસિંહ વિશ્વનાથ મોહન એમ.એન.શ્રીનિવાસ ઈરાવતી કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન એમ હેરોલોમ્બીસ ડૉ. રાધાકમલ મુકરજી મેકઆઈવર અને પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ વર્તનનો માપદંડ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન સામાજીકરણ વર્તનનો માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP