મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? કેરોલીન મે મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ કેરોલીન મે મેક્સ વેબર મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? સ્પેઈન ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સશક્તોની જાહેર જવાબદારી સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી.પોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP