મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) 'પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઈતિહાસ છે.' આ કથન કોનું છે ? બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત બી. એફી સ્કીનર એમ. એન. રોય કાર્લ માર્ક્સ ઓગસ્ટ કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? યંગ અને મેક ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ જહોન્સન યંગ અને મેક ગિન્સબર્ગ મેકાઈવર અને પેજ જહોન્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ નિર્જીવ અનુવંશ વારસો સજીવ નિર્જીવ અનુવંશ વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા સ્પેઈન ફ્રાન્સ ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલિયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? મેક્સવેબર એન્દ્રે બેતે એમીલ દર્ખીમ એમ.એન.શ્રીનિવાસ મેક્સવેબર એન્દ્રે બેતે એમીલ દર્ખીમ એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP