મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
મનોમાપનલક્ષી
પર્યાવરણલક્ષી
સમાજલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

જ્ઞાતિ સ્તરીકરણ
લિંગ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

રોબર્ટ મર્ટન
એમ હેરોલોમ્બીસ
મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ?

ગરીબી નિવારણ કાર્યક્રમ
સામાજિક વીમો
સામાજિક સેવાઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

મેકાઈવર અને પેજ
ગિન્સબર્ગ
યંગ અને મેક
જહોન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સશક્તોની જાહેર જવાબદારી
જાતિવાદી કલ્યાણ
સંપત્તિની સમાન વહેંચણી
તકની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP