મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી સમાજલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી એમ હેરોલોમ્બીસ મેકઆઈવર અને પેજ રોબર્ટ મર્ટન ડૉ. રાધાકમલ મુકરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ પ્લૂટો ઓગસ્ત કોન્ત એમીલ દર્ખીમ એમ.પી.પોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે એમીલ દર્ખીમ મેક્સવેબર એમ.એન.શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા સંપત્તિની સમાન વહેંચણી સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ તકની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP