મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
સમાજલક્ષી
પર્યાવરણલક્ષી
મનોમાપનલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ?

ગ્રાહ્ય દરજ્જો
પ્રાપ્ત દરજ્જો
અર્પિત દરજ્જો
વૈકલ્પિક દરજ્જો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો 'સાંસ્કૃતિક મૂલ્યો'ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ?

રોબર્ટ મર્ટન
મેકઆઈવર અને પેજ
ડૉ. રાધાકમલ મુકરજી
એમ હેરોલોમ્બીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીકવાર બહિષ્કાર થાય છે જેને ___ કહેવાય છે.

સામાજિક ધોરણ
સામાજિક નિયંત્રણ
સામાજિક પ્રક્રિયા
સામાજિક વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

મ્યુલર કિશ્ર્ચયન
મેક્સ વેબર
સ્ટીફન જોન્સ
કેરોલીન મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

વર્તનનો માપદંડ
સમૂહ દ્વારા સર્જન
સંસ્થાકરણ
સામાજીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP