મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ સજીવ વારસો નિર્જીવ અનુવંશ સજીવ વારસો નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન સ્ટીફન જોન્સ મેક્સ વેબર કેરોલીન મે મ્યુલર કિશ્ર્ચયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ સામાજીકરણ સમૂહ દ્વારા સર્જન સંસ્થાકરણ વર્તનનો માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ઓસ્ટ્રીયા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા સ્પેઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? જહોન્સન મેકાઈવર અને પેજ યંગ અને મેક ગિન્સબર્ગ જહોન્સન મેકાઈવર અને પેજ યંગ અને મેક ગિન્સબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? પ્લૂટો એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમ.પી.પોલેટ એમીલ દર્ખીમ ઓગસ્ત કોન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP