મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ?

સશક્તોની જાહેર જવાબદારી
જાતિવાદી કલ્યાણ
તકની સમાનતા
સંપત્તિની સમાન વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા
જી.ડી.બોઆઝ
ગોવિંદરાજ પદ્મનાભન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ?

લિંગ સ્તરીકરણ
જ્ઞાતિ સ્તરીકરણ
વર્ગ સ્તરીકરણ
ભાષા સ્તરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

આપખુદ
લાડ લડાવવાની
અધિકારવાદી
સામેલગીરી વિનાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP