મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ?

સ્ટીફન જોન્સ
મેક્સ વેબર
કેરોલીન મે
મ્યુલર કિશ્ર્ચયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સામાજીકરણ
સમૂહ દ્વારા સર્જન
સંસ્થાકરણ
વર્તનનો માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

જહોન્સન
મેકાઈવર અને પેજ
યંગ અને મેક
ગિન્સબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP