મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

લાડ લડાવવાની
અધિકારવાદી
સામેલગીરી વિનાની
આપખુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ?

સામાજીકરણ
વર્તનનો માપદંડ
સમૂહ દ્વારા સર્જન
સંસ્થાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

મેક્સવેબર
એન્દ્રે બેતે
એમ.એન.શ્રીનિવાસ
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

ગોવિંદરાજ પદ્મનાભન
જી.ડી.બોઆઝ
અમિત અબ્રાહમ
નરેન્દ્રનાથ સેનગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર (Psychology and Sociology)
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ?

ઈરાવતી કર્વે
વિશ્વનાથ મોહન
યોગેન્દ્રસિંહ
એમ.એન.શ્રીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP