ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ જય વસાવડા અંકિત ત્રિવેદી સૌરભ શાહ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? લાભશંકર ઠાકર ધૂમકેતુ મોહમંદ માંકડ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર ધૂમકેતુ મોહમંદ માંકડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP