ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. સી.સી.મહેતા પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક સી.સી.મહેતા પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ? વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક વિદ્યાગૌરી નીલકંઠ ધીરુબેન પટેલ વર્ષાબેન અડાલજા સરોજબેન પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2005 2000 2010 2008 2005 2000 2010 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP