ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

પ્રાગજી ડોસા
રણછોડભાઈ ઉદયરામ દવે
બાપુલાલ નાયક
સી.સી.મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

શામળશાહ શેઠ
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

વિશ્વેશ્વરાનંદજી
શુકદેવજી
બ્રહ્માનંદજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

સુરસિંહજી ગોહિલ
મનુભાઈ પંચોળી
ન્હાનાલાલ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP