ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક સી.સી.મહેતા પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે બાપુલાલ નાયક સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સીમ અને ઘર‘ કવિ ઉમાશંકર જોષીની ___ ઉત્તમ પ્રકારની રચના છે ? શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય શેક્સપિયરશાઈ સૉનેટ ભડલી ગીત લોકગીત ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી રામાનંદજી વિશ્વેશ્વરાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી રામાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP