ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

મનસ્વી પ્રાંતિજવાલા
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
સુરસિંહજી ગોહિલ
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
ઉપમા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP