ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

મનસ્વી પ્રાંતિજવાલા
પ્રભુલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શાહ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ગ્રામલક્ષ્મી
દિવ્યચક્ષુ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

મહાદેવભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
ઝવેરચંદ મેઘાણી
નારાયણભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP