ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ગુણવંત આચાર્ય ચુનીલાલ શાહ ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. શિનોર વઢવાણ ડભોઇ સુરત શિનોર વઢવાણ ડભોઇ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય મેઘદૂત ઋગ્વેદ ઉપનિષદ વિક્રમાશૌર્ય મેઘદૂત ઋગ્વેદ ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP