ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો. ધનસુરા ધરમપુર ધંધુકા ધોળકા ધનસુરા ધરમપુર ધંધુકા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી રામતીર્થ સ્વામી સહજાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP