ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
નાન્હાનાલાલ
ધ્રુવભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ?

રવિપ્રવીણા
સિંધુડો
યુગવંદના
વેણીનાં ફૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
રામનારાયણ પાઠક - મનો વિહાર
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી
રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP