ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? કામિની આરણ્યક તત્વમસિ ભવની વાટે કામિની આરણ્યક તત્વમસિ ભવની વાટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? રણછોડભાઈ દવે જયંત કોઠારી વજુ કોટક નરહરિ પરીખ રણછોડભાઈ દવે જયંત કોઠારી વજુ કોટક નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP