ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા ચાબખા ભજન આખ્યાન છપ્પા ચાબખા ભજન આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર રામનારાયણ વિશ્વનાથ પાઠક તારાબહેન મોડક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચાંદની’ અને ‘સોનેરી લટ’ ગઝલસંગ્રહ કોનો છે ? શેખાદમ આબુવાલા રાજેન્દ્રશાહ મરીઝ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા રાજેન્દ્રશાહ મરીઝ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP