પર્યાવરણ (The environment)
"જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ?

યુનો (UNO)
યુનેસ્કો (UNESCO)
સિક્યુરિટી કાઉન્સિલ
યુનિસેફ (UNICEF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે.

બાયો ઓર્ગેનિક ચક્ર
ભૂજૈવરાસાયણિક ચક્ર
જૈવિક ચક્ર
રાસાયણિક ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનો સંચય કરવો સહેલો છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખૂબ જ મોંઘી છે.
તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP