પર્યાવરણ (The environment)
વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ?

જમીનનું ધોવાણ
દુષ્કાળ
વરસાદ
ગ્લોબલ વોર્મિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ?

પેરિસ
બોન
મરાકેશ
કયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ છે ?

ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ?

16 કિ.મી.
20 કિ.મી.
12 કિ.મી.
8 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
તેનો સંચય કરવો સહેલો છે.
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખૂબ જ મોંઘી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ___ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે.