ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? ભીમદેવ પહેલો કુમારપાળ પિસલદેવ વીર ધવલ ભીમદેવ પહેલો કુમારપાળ પિસલદેવ વીર ધવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3, 1, 2 4, 3, 2 1, 2, 3, 4 2, 1, 4 3, 1, 2 4, 3, 2 1, 2, 3, 4 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અડાલજ(ગાંધીનગર) સ્થિત રૂડાવાવ ___ ની સમૃતિમાં બંધાવવામાં આવી હતી. રાણા વીરસિંહ એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી રાણા વીરસિંહ એક પણ નહિ ભીમદેવ-2 રૂડા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે ગીતા મંદિર આવેલ નથી ? વડોદરા અમદાવાદ કરનાળી સુરત વડોદરા અમદાવાદ કરનાળી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP