ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? કુમારપાળ વીર ધવલ ભીમદેવ પહેલો પિસલદેવ કુમારપાળ વીર ધવલ ભીમદેવ પહેલો પિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? દુર્લભરાજ ચામુડરાજ કુમારપાળ કર્ણદેવ દુર્લભરાજ ચામુડરાજ કુમારપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? દાતાર શેલાવી ઉનાવા ભડિયાદ દાતાર શેલાવી ઉનાવા ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP