ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? નિશિથ સપ્તપદી ગંગોત્રી નેપથ્યે નિશિથ સપ્તપદી ગંગોત્રી નેપથ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? ઝાલર લોકવારતાની લ્હાણ જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ ઝાલર લોકવારતાની લ્હાણ જળતીર્થ વર્ગ એ જ સ્વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? વિનોદ ભટ્ટ પ્રિયકાન્ત પરીખ તારક મહેતા સરોજ પાઠક વિનોદ ભટ્ટ પ્રિયકાન્ત પરીખ તારક મહેતા સરોજ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિધાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ હરિહર કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ હરિહર કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP