ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

મકરંદ દવે
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
બાનો વાડો - નાટક
વલયની અવકાશી સફર - આત્મકથા
આવ, ભાણા આવ ! - હાસ્યકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

ઔરંગઝેબ - ચિનુ મોદી
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP