ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP