ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? અખો શામળ ભાલણા પ્રેમાનંદ અખો શામળ ભાલણા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? મુકુલ કલાર્થી આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ મુકુલ કલાર્થી આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ હર્ષદ ત્રિવેદી પન્ના નાયક હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP