ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

વેણીભાઈ પુરોહિત
રમણીક અરાલવાળા
મણિલાલ દ્વિવેદી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
કિશોર મકવાણા
વિષ્ણુ પંડ્યા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP