ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP