ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ન્હાનાલાલ અનિલ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? પંડિત ઓમકારનાથ અસાઈત આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં પંડિત ઓમકારનાથ અસાઈત આદિત્યરાય વ્યાસ ઉસ્તાદ ફૈયાઝખાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? સુરત વડોદરા દ્વારકા અમદાવાદ સુરત વડોદરા દ્વારકા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP