ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ. નલિની ગણાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યક્ષેત્રે નીચેનામાંથી કયા સર્જકનું પ્રદાન મહત્વનું છે ? મધુ રાય સુરેશ જોષી પન્નાલાલ પટેલ જયંત ખત્રી મધુ રાય સુરેશ જોષી પન્નાલાલ પટેલ જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આનંદયાત્રી તરીકે કોણ ઓળખાય છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુકુલ ક્લાર્થી પુરુષોત્તમ દેશપાંડે વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP