ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ.ભોગીલાલ સાંડેસરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર ચંદ્રકાન્ત બક્ષી જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી પીરઝાદા અહમદશાહ શાંતિ શાહ નારાયણ સુર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના પુટપ્પા શિવપ્રકાશ અનંતમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ? ભોજા ભગત ધીરો ભગત પ્રેમાનંદ અખો ભોજા ભગત ધીરો ભગત પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP