ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ.ભોગીલાલ સાંડેસરા
પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. નલિની ગણાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ?

ફિલિપ ક્લાર્ક
પન્ના નાયક
કૃષ્ણલાલ શ્રીધરાણી
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

લાભશંક્ર ઠાકર
સુરેશ જોષી
હસમુખ પાઠક
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

મોહન પરમાર
રાજેન્દ્ર શુકલ
વેણીભાઇ પુરોહિત
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP