ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? અરદેશર ખબરદાર કવિ બોટાદકર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા અરદેશર ખબરદાર કવિ બોટાદકર રસિકલાલ પરીખ ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી કનૈયાલાલ ગુણવંત શાહ ચિનુ મોદી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP