ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધૂકા બામણા મહુવા વડાલી ધંધૂકા બામણા મહુવા વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મરણોત્તર' લઘુનવલના લેખક કોણ છે ? રમણલાલ જોશી સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ રમણલાલ જોશી સુરેશ જોષી સુરેશ દલાલ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP