ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

મીરાંની રહી મહેક
સૂકી ધરતી સુકું આકાશ
ઉજાસના આંસુ
ઊંચી ડેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP