ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સમરસ બિંદુ
મનની વ્યથા
ભવની રૂપરેખા
સ્વાભિમાનના તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

જયશંકર 'સુંદરી'
ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP