ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

ભવની રૂપરેખા
મનની વ્યથા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રાગ-નરસિંહ યુગ
સમન્વય યુગ
સુધારક યુગ
ભક્તિયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિશંકર રત્નજી ભટ્ટ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

યશવંત શુક્લ
સ્વામી આનંદ
અમૃતલાલ વેગડ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP