ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
ભવની રૂપરેખા
સમરસ બિંદુ
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

રતિલાલ બોરીસાગર
નટવરલાલ પંડયા
મૃગેશ શાહ
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાશીનો દીકરો-કાંતિ મડિયા
ભવની ભવાઈ-કેતન મહેતા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP