ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? ઝુલણા કટાવ મનહર હરિગીત ઝુલણા કટાવ મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP