ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાએ રચેલાં પ્રભાતિયાં કયા છંદમાં જોવા મળે છે ? હરિગીત કટાવ ઝુલણા મનહર હરિગીત કટાવ ઝુલણા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? ધર્મ અને સમાજ ભૂત નિબંધ આપણો ધર્મ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ ભૂત નિબંધ આપણો ધર્મ મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર આનંદશંકર ધ્રૂવ જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? વડાલી માણેકપુર વીરપુર જેતપુર વડાલી માણેકપુર વીરપુર જેતપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP