ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા
નળની વેદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલિકા
નવલકથા
એકાંકી
વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

વડવાનલ - કુન્દનિકા કાપડિયા
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP