ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી
નગીનદાસ પારેખ - રમણિયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

તારાબહેન મોડક
બકુલ ત્રિપાઠી
વજુ કોટક
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP