ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા જયંત પાઠક ધના ભગત ચુનીલાલ મડિયા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. અંતર-આત્મા પીયૂષ-ઝરણા નળની વેદના સંભાવનાનો સૂરજ અંતર-આત્મા પીયૂષ-ઝરણા નળની વેદના સંભાવનાનો સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ ભોમિયો શેષ કલાપી મેઘનાદ ભોમિયો શેષ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP