ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

અંતર-આત્મા
પીયૂષ-ઝરણા
નળની વેદના
સંભાવનાનો સૂરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP