ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા ચં.ચી.મહેતા સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? વડોદરામાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં વડોદરામાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી જન્માષ્ટમી મહાશિવરાત્રી હનુમાન જયંતી રામ નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ગોવર્ધન ત્રિપાઠી ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ સિતાંશુ યશશ્ચંદ્ર ગોવર્ધન ત્રિપાઠી ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? રાવજી પટેલ કવિ નર્મદ ભોગીલાલ ગાંધી ખબરદાર રાવજી પટેલ કવિ નર્મદ ભોગીલાલ ગાંધી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP