ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. હીરાપુર બાવળા માંડવી ધંધુકા હીરાપુર બાવળા માંડવી ધંધુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો અસબાબ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? નર્મદ બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર નર્મદ બોટાદકર ઉમાશંકર જોશી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? ભાલણ નાકર પ્રેમાનંદ અખો ભાલણ નાકર પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ખીજડીયે ટેકરે શરણાઈના સૂર ચોપાટીને બાંકડે અંતસ્રોતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP