ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. દયારામ શામળ અખો પ્રેમાનંદ દયારામ શામળ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા આઠમ અને દસમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP