ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

રાજાઓને
સગા-સંબંધીઓને
દેવોને
દાનવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-iii, c-iv, d-i
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-iv, c-iii, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

સહુ ચાલો જીતવા જંગ
દાસપણું ક્યાં સુધી
ડગલું ભર્યું કે ન હઠવું
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

રાષ્ટ્રીયતા
વ્યક્તિની લાક્ષણિકતા
કવિતાની લાક્ષણિકતા
જ્ઞાતિની ઓળખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP