ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ વાંસા ધરમપુર બ્રાહ્મણવાડા સમૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ ભક્તિયુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? પ્રેમજી પટેલ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ પ્રેમજી પટેલ ન્હાનાલાલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિનો મારગ છે શૂરાનો, નહી કાયરનું કામ જોને‘ કાવ્યપંક્તિ કોની છે ? પ્રીતમ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો પ્રીતમ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP