ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

સગા-સંબંધીઓને
રાજાઓને
દેવોને
દાનવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

આવ, ભાણા આવ ! - હાસ્યકથા
બાનો વાડો - નાટક
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
વલયની અવકાશી સફર - આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

પ્રાગ-નરસિંહ યુગ
સુધારક યુગ
ભક્તિયુગ
સમન્વય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP