ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

ભિક્ષુ અખંડાનંદ
સંત પુનિત મહારાજ
પૂ. ડોંગરેજી મહારાજ
સંત અમરદેવીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
સુમિત્રાનંદન પંત
મૈથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP