ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

મહાદેવ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર
ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભજનકીર્તનથી મીરાંને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ?

રાવ દુદાજી
રાણા સંગ્રામસિંહ
વિક્રમસિંહ
ભોજરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP