ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના બાળપણને ગાંધીજીના આફ્રિકાવાસને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ? હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી હસમુખ સાંકળીયા હરિભાઈ ગોદાણી રમેશ જમીનદાર હીરાનંદ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? રાજકોટ દાંડી સુરત નવસારી રાજકોટ દાંડી સુરત નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? લાલપુર ખંભાળિયા પડધરી ધ્રોલ લાલપુર ખંભાળિયા પડધરી ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા શહેરમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 1942ની 8મી ઑગસ્ટે હિંદ છોડોનો ઠરાવ પસાર થયો ? કલકત્તા અમદાવાદ સુરત મુંબઈ કલકત્તા અમદાવાદ સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? અડાલજ નારગોલ બિલખા વિજાપુર અડાલજ નારગોલ બિલખા વિજાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP