ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?

ગાંધીજીના આફ્રિકાવાસને
ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
ગાંધીજીના બાળપણને
ગાંધીજીના નોઆખલીના દિવસોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ?

કેલ્સાઈટ
બેન્ટોનાઈટ
ગ્રેફાઈટ
વુલેસ્ટોનાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ગોવિંદરાવ ગાયકવાડ
ખંડેરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
મહિપતરામ
ભોળાનાથ સારાભાઈ
રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

મોરધારના ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી
આંબા ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP