ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ? ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના બાળપણને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ગાંધીજીના આફ્રિકાવાસને ગાંધીજીના નોઆખલીના દિવસોને ગાંધીજીના બાળપણને ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? અમદાવાદ નવસારી વડોદરા સુરત અમદાવાદ નવસારી વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન અહમદશાહ -1 કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા દાઉદ ખાન અહમદશાહ -1 કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ? વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જામ રણજીતસિંહ મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જામ રણજીતસિંહ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાત્મા ગાંધી ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર અલાઉદ્દીન ખીલજી ચંગીઝખાન અકબર તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP