યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

ખાતર
વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી
દવાઓ
બિયારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે.

સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ
સ્કુલ લંચ પ્રોગ્રામ
સ્કુલ યુનિટી પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ?

30 દિવસ
15 દિવસ
45 દિવસ
60 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આર.ટી.આઈ. એક્ટમાંથી કોને બાકાત રાખવાનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું ?

સાંસદોને
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દેદારોને
રાજકીય પક્ષોને
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP