યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મીરાંબાઈ
ભક્તકવિ દયારામ
મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગષ્ટ, 1998
1 મે, 1998
24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો.

નખત્રાણા
જોડીયા
લાલપુર
ધ્રોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે.

સ્કુલ યુનિટી પ્રોગ્રામ
સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ
સ્કુલ લંચ પ્રોગ્રામ
સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

જનરલ કેટેગરી
અનુસૂચિત જનજાતિ
પછાત વર્ગ
અનુસૂચિત જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP