યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મીરાંબાઈ
મહાકવિ પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભક્તકવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

જનરલ કેટેગરી
અનુસૂચિત જાતિ
પછાત વર્ગ
અનુસૂચિત જનજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ?

સરસ્વતી સાધના યોજના
મા જશોદા યોજના
કુંવરબાઈનું મામેરૂ યોજના
મુખ્યમંત્રી સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ?

વડાપ્રધાન
માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી
સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ
સંદેશા વ્યવહાર મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ?

સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર
યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર
આપેલ તમામ
આયુર્વેદ અને યોગ માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP