યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નરસિંહ રા માહ્યરા' કૃતિના રચયિતાનું નામ જણાવો.

મીરાંબાઈ
નરસિંહ મહેતા
મહાકવિ પ્રેમાનંદ
ભક્તકવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY)
ચિરંજીવી યોજના
બાળસખા યોજના
અમૃતમ્ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ?

પ્રાઈમ ડિસ્ક્લોઝર
પ્રોટોકોલ ડિસ્ક્લોઝર
પ્રોટોકોલ ડિસ્ક્લોઝર
પ્રાઇવેટ ડિસ્ક્લોઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ?

મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું.
બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું
શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો.
બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતો MPR એટલે...

મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર રીસોર્સિઝ
મન્થલી પ્રોગ્રેસ રિપોર્ટ ઓફ આંગણવાડી
માઈનર પ્રોગ્રેસ રિપોર્ટ
મેન્ટલ પ્રોગ્રેશન રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કયું વિધાન શિક્ષણનો અધિકાર, 2009 બાબતે સાચું નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદોની રચનાની જોગવાઈ
કેપીટેશન ફી પર પ્રતિબંધ
શારીરિક સજા અને માનસિક કનડગત પર પ્રતિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP