ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

ઝીણાભાઈ દેસાઈ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
લગ્ન પ્રસંગે
જન્મ પ્રસંગે
દિક્ષા પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
પ્રેમ અને જુગુપ્સા
વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ
વલ્લભ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP