ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. નવસારી સુરત કપડવંજ વડોદરા નવસારી સુરત કપડવંજ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? જયંતી દલાલ ઇશ્વર પરમાર નરેન બારડ સુંદરજી બેટાઈ જયંતી દલાલ ઇશ્વર પરમાર નરેન બારડ સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? કુસુમમાળા માનવીની ભવાઈ મળેલા જીવ મિથ્યાભિમાન કુસુમમાળા માનવીની ભવાઈ મળેલા જીવ મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP