ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

ભોજો ભગત
પ્રેમાનંદ
શામળ ભટ્ટ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ઈચ્છારામ દેસાઈ
વિનેશ અંતાણી
શ્રીમદ રાજચંદ્ર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP