ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. નવસારી સુરત વડોદરા કપડવંજ નવસારી સુરત વડોદરા કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા મયારામ શંભુનાથ રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? રાવજી પટેલ રઘવાજી માઘડ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી રા.વિ.પાઠક ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી સારસી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP