ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા
સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

વૈદ્ય પુનર્વસુ
સ્વામી આનંદ
જિપ્સી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-અ, 2-ડ, 3-બ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP