ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)
મનુભાઈ પંચોળી 'દર્શક'
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-અ, 2-બ, 3-ક, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

11 મી સદીથી 13મી સદી
9 મી સદીથી 10મી સદી
14 મી સદીથી 18મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી
ક.મા.મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP