ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

ગાયન વાદન માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મોહનલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP