ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ઉજાસના આંસુ સૂકી ધરતી સૂકું આકાશ ઊંચી ડેલી મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. પરબ યુગદર્શન વરતમાન શબ્દ સૃષ્ટિ પરબ યુગદર્શન વરતમાન શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશિથ' કૃતિના રચયિતાનું નામ આપો. દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી દર્શક સુંદરમ્ હરીન્દ્ર દવે ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે દલપતરામ નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ રમણલાલ નીલકંઠ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર રાવળ રવિશંકર વ્યાસ રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP