ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ રવીન્દ્રનાથ ટાગોર ચંદબરદાઈ વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'ભાગ્યાંના ભેરુ' 'વળામણાં' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન' કાવ્યના કવિ કોણ છે ? પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ સુંદરમ કવિ કલાપિ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ સુંદરમ કવિ કલાપિ ન્હાનાલાલ દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP