ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ધોળા ચિત્તળ ઊંઢાઈ સાદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? ધંધૂકા ધોળકા બાવળા પાટણ ધંધૂકા ધોળકા બાવળા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP