ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

વલયની અવકાશી સફર - આત્મકથા
બાનો વાડો - નાટક
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
આવ, ભાણા આવ ! - હાસ્યકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

દલપતરામ
નવલરામ પંડ્યા
નર્મદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP