ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક વલયની અવકાશી સફર - આત્મકથા આવ, ભાણા આવ ! - હાસ્યકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી વજુ કોટક અંબાલાલ દેસાઈ કેશવ હર્ષદ ધ્રુવ કૃષ્ણલાલ શ્રીધરાણી વજુ કોટક અંબાલાલ દેસાઈ કેશવ હર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા મનહર હરિગીત પૃથ્વી સવૈયા મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'મળેલા જીવ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP