ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
આવ, ભાણા આવ ! - હાસ્યકથા
બાનો વાડો - નાટક
વલયની અવકાશી સફર - આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ
વિનયચંદ્ર સુરી
શાલિભદ્ર સૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'
'વળામણાં'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP