ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

તને ઓળખું છું, મા
પરકમ્મા
વળાવી બા આવી
જ્યોતિધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કથા વાર્તા માટે
કટાક્ષ અને સદાચાર બોધ માટે
ભીંત પર લખવા માટે
ગાયન વાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ?

વિજય શંકરવાસુ
હર્ષણ પુષ્કર્ણા
નગેન્દ્ર વિજય
ભારદ્વાજ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

મનુભાઈ પંચોળી
માનભાઈ ભટ્ટ
ગિજુભાઈ બધેકા
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP