ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

વળાવી બા આવી
જ્યોતિધામ
પરકમ્મા
તને ઓળખું છું, મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

ચિત્ર-વિચિત્રનો મેળો
હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
નકલંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP