ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. વડનગર સુરત નડિયાદ અમદાવાદ વડનગર સુરત નડિયાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ જોરાવરસિંહ જાદવ રમણ સોની ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેશભક્ત જગડુશા' નાટકના લેખક કોણ છે ? ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ રમણલાલ સોની ઈશ્વર પેટલીકર ગૌરીશંકર જોશી પીતાંબર પટેલ રમણલાલ સોની ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? બાદશાહ રખીદાસ સુજાણ રાજા બાદશાહ રખીદાસ સુજાણ રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? અખો નાકર મીરાંબાઈ ભાલણ અખો નાકર મીરાંબાઈ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP